રોશની સબકે લીયે ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલીત કયા ડૉકટર ક્યાં દિવસે અને સમયે આવે છે તેની જાણકારી માટે કોલ કરો. શહેરના બધાજ નાગરિકો માટે જેમાં કાર્ડિયોલોજીસ્ટ, M.D. ફિઝિશિયન, જનરલ સર્જન, નેફ્રોલોજીસ્ટ, ઓન્કોલોજીસ્ટ, ઓપ્થેલમોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, પ્લાસ્ટીક સર્જન, ગેસ્ટ્રો સર્જન, ગાયનેક, ઓર્થોપેડિક, કાન-નાક-ગળા, ચામડી, નખ, વાળ, ડેન્ટલ, માનસિક, ફિઝીયો, હિઝામા, આંખ, બાળકોના ડૉકટરો વગેરે સેવા આપે છે. દવા 22% લેબોરેટરી ટેસ્ટ 50% સોનોગ્રાફી 300/- શહેરનાં જરૂરિયાત મંદ લોકોને ડિજીટલ એક્સ-રે 150/- CT સ્કેન, MRI, 2D ઈક્કો, TMT, એન્જીયોગ્રાફી, મેમોગ્રાફી, એન્ડોસ્કોપી, બાયોપ્સી, EEG અને NCV માટે ટ્રસ્ટની મુલાકાત લેવી. સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ અજમેરીના ઉર્ષ (પૂણ્યતિથી)ના અવસર પર, ૨૬ જાન્યુઆરી, ૧૫ ઑગષ્ટ એમ આખા વર્ષમાં ૩ વખત મફત દવાનું વિતરણ. માર્ગદર્શન સ્કોલરશીપની માહિતી અને એજ્યુકેશનની માહિતી જેમ કે સવારે ૧૧ થી ૧ / બપોરે ૪ થી ૭ધો.-૮,૧૦,૧૨ પાસ પછી શું કરવું..? સખી દાતાઓ ને ડોનેશનની અપીલ ટ્રસ્ટને દાન આપનારને ઈન્કમટેક્ષમાં 80G હેઠળ કરમુક્ત છે. વગર ભાડે સર્જીકલ સાધનો પલંગ, ...
टिप्पणियाँ
एक टिप्पणी भेजें